Tuesday 22 March 2022

રાજ્યના નાગરિકોની ફરિયાદોનું ન્યાયી નિરાકરણ: સ્વાગત કાર્યક્રમ

 રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનની ફરિયાદો - રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સંવાદ-માર્ગદર્શન દ્વારા નિવારણનો આ ‘સ્ટેટવાઇડ અટેન્શન ઑન પબ્લિક ગ્રિવન્સીસ બાય ઍપ્લિકેશન ઑફ ટેક્નોલોજી’ (SWAGAT) સ્વાગત કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રીપદ કાળ દરમ્યાન ૨૦૦૩થી શરૂ કરાવેલો છે. 

આ ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી નાગરિકોની ફરિયાદો - રજૂઆતો પ્રત્યક્ષ સાંભળે છે.

No comments:

Post a Comment

બંધ સુરક્ષા વિધેયક, 2019

Mewada's Current Affairs બિલની મુખ્ય વિશેષતાઓ: ડેમ સલામતી અંગેની રાષ્ટ્રીય સમિતિ :   ડેમ સલામતી અંગેની રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવ...